Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધો 1થી 2ના બાળકોના દફ્તરનું વજન માત્ર દોઢ કિલો સુધી, હોમવર્ક પણ ન આપવાનો આદેશ

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (10:50 IST)
માતાપિતા માત્ર 2 વર્ષથી જ માસૂમ ભૂલકાઓને શાળામાં મુકી દઈને તેમનુ બાળપણ છીનવી લે છે.  નર્સરીથી જ નાસમજ બાળકો પુસ્તકોનો ભાર વહન કરીને અણગમતા મને શાળામાં જતા થઈ જાય છે. પરંતુ સરકારે હવે આ અંગે પગલા લેવા શરૂ કર્યા છે.  ભાર વિનાના ભણતરના સિદ્ધાંત અન્વયે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓના દફ્તરનું વજન કેટલું હોવું જોઈએ તેવી સ્પષ્ટતા સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
 
આ પરિપત્રમાં સ્કૂલોને આદેશ આપ્યો છે કે, ધો 1થી 2ના બાળકોના દફ્તરનું વજન માત્ર દોઢ કિલાગ્રોમ જ હોવું જોઈએ. આ ઉપરાંત આ વર્ગના બાળકોને કોઈપણ જાતનું હોમવર્ક આપવું નહીં. MHRD દ્વારા દેશની તમામ સ્કૂલોને પરિપત્રનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
મહત્વનું છે કે, આ પહેલાં પણ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વજનદાર દફ્તર ઉચકવા દેવા નહીં તેવી સુચના અપાઈ હતી. પરંતુ હજુ સ્કૂલો દ્વારા નાના બાળકો ઉપર પણ વધારે પુસ્તકોનું ભારણ નાખવામાં આવતું હોવાથી MHRDએ પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments