Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધો 1થી 2ના બાળકોના દફ્તરનું વજન માત્ર દોઢ કિલો સુધી, હોમવર્ક પણ ન આપવાનો આદેશ

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (10:50 IST)
માતાપિતા માત્ર 2 વર્ષથી જ માસૂમ ભૂલકાઓને શાળામાં મુકી દઈને તેમનુ બાળપણ છીનવી લે છે.  નર્સરીથી જ નાસમજ બાળકો પુસ્તકોનો ભાર વહન કરીને અણગમતા મને શાળામાં જતા થઈ જાય છે. પરંતુ સરકારે હવે આ અંગે પગલા લેવા શરૂ કર્યા છે.  ભાર વિનાના ભણતરના સિદ્ધાંત અન્વયે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓના દફ્તરનું વજન કેટલું હોવું જોઈએ તેવી સ્પષ્ટતા સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
 
આ પરિપત્રમાં સ્કૂલોને આદેશ આપ્યો છે કે, ધો 1થી 2ના બાળકોના દફ્તરનું વજન માત્ર દોઢ કિલાગ્રોમ જ હોવું જોઈએ. આ ઉપરાંત આ વર્ગના બાળકોને કોઈપણ જાતનું હોમવર્ક આપવું નહીં. MHRD દ્વારા દેશની તમામ સ્કૂલોને પરિપત્રનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
મહત્વનું છે કે, આ પહેલાં પણ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વજનદાર દફ્તર ઉચકવા દેવા નહીં તેવી સુચના અપાઈ હતી. પરંતુ હજુ સ્કૂલો દ્વારા નાના બાળકો ઉપર પણ વધારે પુસ્તકોનું ભારણ નાખવામાં આવતું હોવાથી MHRDએ પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments