Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ:AMCએ સીલ કરેલ શાળાઓ ખોલવા સંચાલક મંડળની માગ.

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (17:20 IST)
અમદાવાદ: ગત જુન મહિનામાં AMC દ્વારા શહેરમાં અનેક બી.યુ.પરમીશન વિનાના બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા હતા જેમાં શાળાઓ પણ સીલ કરવામાં આવી હતી જે બાદ કેટલીક શાળાઓ ખોલવામાં આવી હતી પરંતુ કેટલીક શાળાઓ હજુ બંધ છે જેથી અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખીને શાળાઓ ખોલવા માંગણી કરવામાં આવી છે.
 
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે જેમાં AMC દ્વારા જે શાળાઓને સીલ મારેલ છે તે ખોલવા માંગણી કરી છે. ૨ જુલાઈથી અનેક શાળાઓને બી.યુ.પર્મીશાનને કારણે સીલ કરવામાં આવી છે જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.સીલ કરેલ શાળાઓ પોતાની રીતે બાળકોને અભ્યાસ કરાવે છે પરંતુ હવે ધોરણ ૧૨ના ઓફલાઈન સ્કુલ શરુ થશે પરંતુ શાળા બંધ હોવાને કારણે શિક્ષણ કાર્ય થઇ શકશે નહી જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે માટે જેથી શાળાઓ ખોલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

આગળનો લેખ
Show comments