Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આત્મહત્યાનો કર્યો પ્રયાસ,

Webdunia
શનિવાર, 6 જાન્યુઆરી 2018 (12:36 IST)
અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ડોક્ટરનો આરોપ છે કે ‘જાતિના ભેદભાવ’ના આધારે તેને કામ સોંપવામાં આવતું નથી. આ અંગે તેણે પહેલા પણ ફરિયાદ કરી હતી અને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.પોસ્ટ ગ્રેજ્યુએટના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મારિરાજનએ અનુસૂચિત જાતિ ક્વોટામાં તમિલનાડુથી અખિલ ભારતીય કોટમાં એડમિશન લીધું હતું. શુક્રવારે બપોરે તેણે વધુ માત્રામાં ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ડોક્ટરનો આરોપ છે કે જાતિને કારણે તેને કામની વહેંચણી કરવામાં આવતી નથી. તેને કોઈ સર્જરી કરવા દેવામાં આવતી નથી તેમજ વોર્ડની બહાર રાખવામાં આવે છે. આ અંગે કોલેજ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ આ આરોપ નકારી દીધા છે. તેમનું કહેવું છે કે તે વિદ્યાર્થી હંમેશા કામથી દૂર રહે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments