Webdunia - Bharat's app for daily news and videos

Install App

આણંદ - લગ્ન સમારંભમાં હલવો ખાધા પછી 2000 જાનૈયાઓ અને મહેમાનોની તબિયત લથડી

Webdunia
સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (12:44 IST)
ગુજરાતના આણંદ જીલ્લાના નાપાડ ગામમાં રવિવારે એક લગ્ન સમારંભમાં જમ્યા પછી 2000થી વહ્દુ લોકો બીમાર થઈ ગયા. બધનએ સારવાર માટે આણંદ, બોરસદ કરમસદ, આંકલાવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે લગ્નમાં બનાવેલ ગાજરનો હલવો ખાધા પછી મહેમાનો અને જાનૈયાઓને ફુડ પૉઈઝનિંગની તકલીફ થઈ.
 
સૂત્રો મુજબ આણંદના નાપાડ ગામમાં રવિવારે એક પરિવારની બે પુત્રીઓના લગ્ન થયા. નાપાડમાં બોરસદ જીલ્લાના નાપા-વાંટા અને નવસારી શહેરથી જાન આવી હતી. અહી લગભગ 6000 હજાર લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  દ્વારચારા અને અન્ય રિવાજ પછી મહેમાન અને જાનૈયા જમવાના કાર્યક્રમમાં વ્યસ્ત થયા.   બધા લોકો ભોજનનો આનંદ ઉઠાવી રહ્યા હતા. 
 
આ દરમિયાન ગાજરનો હલવો ખાધા પછી કેટલાક લોકોને પેટમાં દુખાવો થવા માંડ્યો. જોત જોતામાં લગભગ 2000 લોકોને પેટમાં દુખાવો.. ઉલટી અને ઝાડાની ફરિયાદ થઈ. જેનાથી લગ્નસમારંભમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ સૌને જલ્દી જલ્દી બોરસદ, આંકલવા, આણંદ અને કરમદ જીલ્લા હોસ્પિટલમાં લઈજ અવામાં આવ્યા.  બીજી બાજુ સૂચના મેળવતા જ જીલ્લા સ્વાસ્થ્ય વિભાગના અધિકારી પણ પહૉંચી ગયા.  ડોક્ટરોએ આખી રાત દર્દીઓની દેખરેખ કરી. જેમાથી કેટલાકને સારવાર બાદ રજા આપવામાં આવી.   જ્યારે કે કેટલાકની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે આણંદના નાપાડ ગામના 1300 નાપાવાટા ગામમાં 550, નવસારીના 150 લોકોને હલવો ખાદા પછી ફુડ પ્વોઈજિંગ થયુ હતુ. હાલ નાપાડ ગામમાં સ્વાસ્થ્ય અધિકારીઓની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments