Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની જેલમાં 86% કેદીઓ 50 વર્ષ કે તેથી ઓછી ઉમરના: સૌથી વધુ હત્યાના આરોપીઓ

Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2019 (12:57 IST)
દેશમાં જેલની બદતર સ્થિતિ અંગે અવારનવાર કહેવાય છે અને કેદીઓને અમાનવીય સ્થિતિમાં રહેવાની ફરજ પડે છે. સિવાય કે તે નાણાકીય રીતે સદ્ધર હોય કે પછી રાજકીય ભલામણો ધરાવતા હોય તો તે સુવિધા મેળવી શકે પણ રાજયની જેલમાં 29% પદો ખાલી પણ છે અને તેના કારણે હાલના સ્ટાફને ઓવરટાઈમ કામ કરવું પડે છે. રાજયની જેલમાં પાંચ એસપીના પદો ખાલી છે. જયારે સાત ડીએસપીમાં ફકત 3 જ જગ્યા ભરવામાં આવી છે. જયારે જેલરના 29 સ્થાનોમાં ફકત 19માંજ હાલ કોઈને કોઈ નિયુક્તિ ધરાવે છે. રાજયની જેલમાં 12228 કેદીઓને સમાવવાની ક્ષમતા છે તેની સામે 12452 કેદી છે. (2017 મુજબ) અને તેમાં મહિલા માટેની જેલમાં 52% કેદી છે. આજની સબ જેલમાં કેદીઓની ક્ષમતા કરતા 22% વધુ સમયે કેદીઓમાં ધો.10 કે તેથી ઓછુ ભણેલા 50% ચે તો 6% ગ્રેજયુએટ અને 2% પોષ્ટ ગ્રેજયુએટ છે. જયારે 141 કેદીઓ માનસિક બિમારીનો શિકાર બન્યા છે. જેલમાં યુવા કેદીઓની સંખ્યા લગભગ (50 વર્ષ સુધીના) 86% છે. રાજયની જેલમાં હાલના આરોપીઓની સંખ્યા 1808 છે અને બળાત્કારના 359 આરોપી છે.રાજયની જેલમાં રહેતા કેદીઓને કઈને કઈ ઉધમ શિખવવામાં આવે છે જેથી તેઓ જેલમાં કમાણી કરે અને જેલમાંથી બહાર નીકળે પછી પણ કંઈક એવો રોજગાર કરી શકે. 2017ના આંકડા મુજબ કેદીઓએ રૂા.8.60 કરોડની કમાણી જે-તે વર્ષમાં કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments