Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુબેર નગરમાં આવ્યું રાજકીય ચક્રવાત: ભાજપના ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ આપમાં જોડાયા

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (19:40 IST)
આજે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ પીકનીક પાર્ટી પ્લોટમાં એક મોટું રાજકીય ઉથલ પુથલ ત્યારે બન્યું જયારે આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીના અથાક પ્રયત્નથી અને સનિષ્ઠ પદાધિકારી જલાભાઇ દેસાઈના માર્ગદર્શન હેઠણ ભારતીય જનતા પાર્ટીના ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.
 
આ કાર્યક્રમમાં હાજર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, " હું ભેમાભાઈને એમના આથાક પ્રયાસો માટે શુભેચ્છાઓ આપું છું અને જલાભાઇ દેસાઈમાં પાર્ટી માં જોડાવા બદલ સ્વાગત કરું છું. કુબેરનગર થી ૧૫૦૦ જેવા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અમારા સાથે જોડાઈ જાય.
 
એથી સ્પષ્ટ છે કે એ વિસ્તારમાં કોઈ પ્રગતિ કે વિકાસનું કામ આજ સુધી થયાજ નથી અને એટલે હવે અમને તક મળ્યું છે. આવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્ય ના વિકાસ માટે સતત કાર્યરથ રહેશે." નવા કાર્યકર્તાઓને અભિનંદન આપવા અમદાવાદ શહેરના પ્રમુખ જે. જે. મેવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments