Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં છેલ્લા દોઢ માસથી એક સગીરા ગૂમ, રાજસ્થાનમાં વેંચી દેવાઈ હોવાની આશંકા

Webdunia
શનિવાર, 11 ડિસેમ્બર 2021 (23:08 IST)
સુરતમાં છેલ્લા  દોઢ માસથી લીંબાયત વિસ્તારની એક સગીરા ગૂમ છે.ત્યારે, સુરતની સંવેદનશીલ કહેવાતી પોલીસના લીંબાયત વિસ્તારના પોલીસ કર્મીઓને આ ઘટના બે-દમ હોવાનું લાગતા કોઈ પ્રકારની ફરિયાદ લેવા સીધો નનૈયો ભણી દીધો હતો. પરિણામે,સગીરાના પરિવારજનોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કહ્યું હતું કે,સગીરાને રાજસ્થાનમાં વેંચી દેવાઈ હોવાની આશંકા છે    
 
 
શબનમ અને રેહાનાની વાતમાં સગીરાને શંકા જતા તેણીએ જુદી રીતે તપાસ કરી હતી. સગીરાની માતાને જાણવા મળ્યું કે,પોતાની પુત્રી પાલનપૂરના કોઈ કાલુસિંહ નામની વ્યક્તિ પાસે છે. માતાએ પાલનપૂરમાં તપાસ કરાવતા,તેમની પુત્રી ત્યાન નહોતી. રાજસ્થાનના ઉત્તમસિંહે કાળુસિંહ સાથે મળીને સગીરાને 4 લાખમાં આંધ્રપ્રદેશમાં વેચી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સગીરાએ માતા સાથે ફોન પર વાત કરતા કહ્યું હતું કે રૂપિયા આપીને મને છોડાવી જાઓ. સગીરા છેલ્લા દોઢ માસથી ભેદી રીતે ગૂમ છે છતાં લીંબાયત પોલીસે ફરિયાદ લીધી નહતી. જેથી સગીરાને શોધવા અને શબનમ, રેહાના, કાલુસિંહ અને ઉત્તમસિંહ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments