Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગઢડા BAPS મંદિરમાંથી વહેલી સવારે પુરૂષનો મૃતદેહ મળ્યો ,

Webdunia
શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (17:11 IST)
ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષની ડેડબોડી મળતા ખળભળાટ મચ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિની ડેડબોડી મળી આવી છે.  મળતી માહિતી અનુસાર તેઓ ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાં પૂંજારી તરીકે સેવા કરતા હતા.આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં ડેડબોડી મળી આવી છે.

આ ઘટનાની જાણ થતાં DYSP,LCB,SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી મળી આવેલ શંકાસ્પદ ડેડબોડીને લઈ પોલીસનો ધમધમાટ શરૂ થયું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ માહિતિ સામે આવી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments