Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિશન ભરવાડ ચકચારી હત્યા કેસ.- જમાલપુરની મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા

અમદાવાદ - ..અપડેટ

Webdunia
મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (18:07 IST)
ધધુકા કિશન ભરવાડ ચકચારી હત્યા કેસ..

કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. અમદાવાદ જમાલપુરની મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા છે. કિશન ભરવાડની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
 
મૌલવી ઐયુબને લઈ એ ટી એસ ની ટીમ જમાલપુરની મસ્જિદ પર પહોંચી.. 
 
રિયાઝ હોટલ પાસે આવેલા ઘરે કરી તપાષ. 
 
મૌલાના ઐયુબે લખેલી પુસ્તક  કબ્જે કરી
 
ફાયરીંગ ની પ્રેક્ટીસ માટે લાવેલી એરગન કરી કબ્જે.. 
 
મૌલવી ઐયુબ સાથે દિલ્હીના સાથે રાખી મસ્જિદ પર કરી તપાસ...
 
ગુજરાત એટીએસએ કાફલા સાથે મૌલવી લઈ આવ્યા..
 
કિશન ભરવાડની હત્યામાં જમાલપુરની મસ્જિદ માં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું...

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments