Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુત્રના લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાયો, લગ્નમાંથી પરત ફરી રહેલ માતા પિતા સહિત 5નુ અકસ્માતમાં મોત

Webdunia
શુક્રવાર, 30 નવેમ્બર 2018 (10:55 IST)
ડીસા મંડાર હાઈવે પર ગુરુવારે મોડી રાતે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે પાંચ લોકો બળીને ખાખ થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે. આ કારમાં સવાર લોકો પોતાના પુત્રના લગ્નમાંથી પરત ફરી રહ્યાં હતાં. જેમાં વરરાજાના માતા-પિતા સહિત અન્ય 3 લોકો સવાર હતાં. અકસ્માતના કારણે લગ્નનો માહોલમાં માતમ છવાઈ ગયો હતો
 
મળતી માહિતી પ્રમાણે મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢ પરિવાર પાછો ફરી રહ્યો હતો, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવારના ઘરે જ લગ્નપ્રસંગ હતો. વરરાજાના માતા-પિતા સહિત બીજા ત્રણ લોકોના મોત થયા છે. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવારના ઘરે જ લગ્નપ્રસંગ હતો. વરરાજાના માતા-પિતા સહિત અન્ય સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતા. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. મૃતક પરિવારમાં આજે પુત્રીનાં લગ્ન હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments