Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના ૪૦૦ વિદ્યાર્થીઓએ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રચી માનવ સાંકળ

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2022 (11:54 IST)
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે  વડોદરા શહેરના નાગરિકોમાં  હર ઘર તિરંગા અભિયાન અંગેનો વ્યાપક  સંદેશ ફેલાવવા માટે વિવિધ  કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
 
શહેરની જીપીએસ છાણી સંચાલિત બીઆરજી ગ્રુપના ૪૦૦ વિદ્યાર્થીઓએ આઝાદીના  ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે માનવ સાંકળ રચી હતી.  દરેક બાળકના હાથમાં ત્રિરંગો અને દેશની આઝાદીના ૭૫ વર્ષના ગૌરવશાળી ઈતિહાસની ચમક તેમના ચહેરા પર જોઈ શકાતી હતી.
 
સમગ્ર દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી  રહ્યો છે, ત્યારે દેશની આઝાદીના શહીદો અને ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી ઈતિહાસ અને સિદ્ધિઓને યાદ કરવી પણ એટલી જ જરૂરી છે.  ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને ભાઈચારાની લાગણી લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો અને નિયામક અપેક્ષા પટેલ અને પ્રિન્સિપાલ ભૂમિકા વર્માએ કર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments