Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 હજાર ભાગેડુ આરોપીઓને ઝડપવા ઝૂંબેશ હાથ ઘરાશે

Webdunia
ગુરુવાર, 15 નવેમ્બર 2018 (16:07 IST)
રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ ધરશે. નવેમ્બર, ડીસેમ્બર માસ દરમ્યાન આરોપીઓને ઝડપવા માટે કવાયત હાથ ધરવામાં આવશે. CM રૂપાણીએ ગૃહવિભાગ અને પોલીસતંત્રને સૂચન પણ કરી દીધું છે.
આરોપીઓને ઝડપવા માટે જિલ્લાકક્ષાએ તો ખાસ ટીમો પણ બનાવવામાં આવી છે. SP, LCB, ATS, સ્ટેટ ક્રાઈમની ટીમોને આ મામલે કામગીરી સોંપવામાં આવી છે. આરોપીઓને ઝડપવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. કામગીરીની DGP કક્ષાએ ત્રિમાસીક સમીક્ષા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યમાં 21,000 જેટલા આરોપીઓ હાલમાં ફરાર છે. ત્યારે તેઓને પકડવા માટે હવે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેઓને ઝડપવા માટે રાજ્યનાં મુખ્યમંત્રી દ્વારા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને આદેશ આપ્યાં છે. આ કવાયત નવેમ્બર, ડિસેમ્બર માસમાં શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments