Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડાથી PGVCLને 106 કરોડનું નુકસાન

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (17:24 IST)
વાવાઝોડાથી PGVCLને 106 કરોડનું નુકસાન - બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તબાહી મચાવી દીધી છે અને મોટી માત્રામાં નુકસાન કર્યું છે. હજુ પણ 150 ગામો તો એવા છે કે વીજળી નથી પહોંચી અને અંધારામાં જીવન જીવી રહ્યા છે. તો સાથે સાથે જ કરોડોનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે.
 
આજે 6 દિવસ પુરા થયા બાદ પણ સૌરાષ્ટ્ર-કચ્છના 150 જેટલા ગામડામાં વીજળી નથી આવી. તેમાં દ્વારકાના 30, ભુજના 80 અને અંજારના 50 ગામડાનો સમાવેશ થાય છે
 
વાવાઝોડાથી રાજકોટ શહેરમાં 19.95 લાખ, રાજકોટ ગ્રામ્યમાં 3.86 કરોડ, મોરબીમાં 5 કરોડ, પોરબંદરમાં 8.80 કરોડ, જૂનાગઢમાં 4.6 કરોડ, ભાવનગરમાં 1.44 કરોડ, બોટાદમાં 99 લાખ, સુરેન્દ્રનગરમાં 1.67 કરોડ, અંજારમાં 12.62 કરોડ, ભુજમાં 6.88 કરોડ અને અમરેલીમાં 2.92 કરોડ સહિત કુલ 106 કરોડનું નુકસાન થયું છે. સૌથી વધુ જયાં વાવાઝોડું ટકરાયું હતું, તે કચ્છમાં આજિદન સુધીમાં માત્ર 19 કરોડ અને તેનાથી ત્રણ ગણું જામનગર-દ્વારકામાં 57.83 કરોડનું નુકસાન થયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments