Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી થતા મોતની સંખ્યામાં વધારો, હવે બીજો ડોઝ નહી લેનારાઓ પર કડક કાર્યવાહી

Webdunia
શનિવાર, 13 નવેમ્બર 2021 (15:26 IST)
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ભલે ઓછી થઈ રહી હોઈ પરંતુ છેલ્લા બે દિવસમાં કોરોનાથી થતી મોતની સંખ્યામાં 63 ટકા વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11,850 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 555 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો 3 કરોડ 44 લાખથી વધી ગયા છે,જ્યારે કોરોનાથી થયેલ મોતની સંખ્યા 4 લાખ 63 હજારથી વધી ગઈ છે  બુધવાર અને ગુરુવારના દિવસે દેશમાં 340 લોકોના કોરોનાથી મોત થયા હતા. 24 કલાકના કોરોના સંક્રમણના કેસો શુક્રવારથી 10 ટકા વધારે અને ગુરુવારે આવેલા કેસોથી 63 ટકા વધારે નોંધવામાં આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો 3 કરોડ 44 લાખથી વધી ગયા છે. જ્યારે કોરોનાથી થયેલ મોતની સંખ્યા 4 લાખ 63 હજારથી વધી ગઈ છે
 
 
કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 26 હજાર 036
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 26 હજાર 483
એક્ટિવ કેસઃ 1 લાખ 36 હજાર308
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 245
 
 અમદાવાદમાં રસીનો બીજો ડોઝ ન લેનારા 5 હજાર લોકોને પ્રવેશ ન મળ્યો -  અમદાવાદમાં  કોરોના વેકિસનનો બીજો ડોઝ ન લેનારાઓને જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવ્યો હતો.જેના પરીણામે બી.આર.ટી.એસ.,એ.એમ.ટી.એસ. ઉપરાંત શહેરમાં આવેલા બગીચાઓ અને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર ખાતેથી કોરોના વેકિસનનો બીજો ડોઝ નહીં લેનારા પાંચ હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તમામને પરત મોકલવામાં આવ્યા હતા
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments