Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણીમાં તરતી લાશ:ભાવનગરના બોરતળાવમાં તરતી યુવકની લાશ મળી,

Webdunia
રવિવાર, 2 જાન્યુઆરી 2022 (15:41 IST)
ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર(બોરતળાવ)માંથી આજે વહેલી સવારે સ્થાનિકોએ કોઇ યુવકની લાશ તળાવમાં તરતી જોઇ હતી. સ્થાનિકોએ બનાવવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને લાશ બહાર કાઢી હતી. 
 
ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, આજે સવારે શહેરના ગૌરીશંકર સરોવર-બોરતળાવમાં એક પુરૂષની લાશ તરતી હોવાની માહિતી કોઈ વ્યક્તિએ આપતાં ફાયરબ્રિગેડના જવાનો તથા ડી-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તરવૈયાઓએ લાશ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક તિલકનગર સોસાયટીમાં રહેતો અરવિંદભાઈ જેન્તીભાઈ મોકાણી હોવાનું ખુલ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments