Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Ramzan Mubarak- સાફ દિલથી ઈબાદતનો મહીનો શરૂ, આભથી ઉતરી કુરાન

Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (17:12 IST)
રમજાન મહીનાને નેકિયેનો મૌસમ-એ બહાર કહેવાયું છે . જાણો આ અવસરે-ખાસ વિશે કેટલીક વાતો. 
1. બરકતનો આ મહીનો ખત્મ થતા પર ઈદ-ઉલ-ફિતરનો તહેવાર ગણાય છે. આ આખા માસ મુસ્લિમ ધર્માવલંબી, રોજા, ધર્માવલંબી રોજા, નમાજો, તરાવીહ કુરાનની 
 
તિલાવહ(વાંચવું)ની પાબંદી કરશે. 
 
2. રમજાનના મહીનાને  ત્રણ ભાગમાં વહેંચ્યુંક છે. દરેક ભાગમાં દસ-દસ દિવસના ભાગને અશરા કહે છે. જેનું અર્થ અરબીમાં 10 છે. આ રીતે આ મહીનામાં પૂરી કુરાન ઉતરી 
 
જે ઈસ્લામની પાક ચોપડી છે. 
 
3. કુરાનના બીજા પારાની આયર 183માં રોજા રાખવું દરેક મુસલમાન માટે જરૂરી જણાવ્યું છે. રોજા માત્ર ભૂખ્યા, તરસ્યા રહેવાનું નામ નહી પણ ખોટા કામથી 
 
બચવું છે તેનું અર્થક અમે પોતે શારીરિક અને માનસિક બન્ને રીતે નિયંત્રણમાં રાખવું છે. 
 
4. આ મુબારક મહીનામાં કોઈ પણ ઝગડા કે ગુસ્સા ન માત્ર ના પાડી છે પણ કોઈથી શિકાયત છે તો તેને પણ માફી માંગી સમાજમાં એકતા કાયમ કરવાની સલાહ 
 
આપી છે. 
 
5. તેની સાથે એક નક્કી રકમ કે સામાન જકાત રૂપમાં ગરીબોમાં વહેંચવું જણાવ્યું છે જે સમાજ માટે બહુ જ મદદગાર છે. 
 
6. રોજાના મહીનામાં કોઈ પણ રીતનો નશો કરવું હરામ છે . તેના માટે સખ્ત પાબંદી છે. 
 
7. રોજાના સમયે કોઈ પણ મહિલાને ખોટી નજરે ન જોવું. અહીં સુધી કે પોતાની પત્નીને પણ. 
 
8. આમ તો ઝૂઠ બોલવું આમ પણ ખોટું છે પણ રમજાનના મહીનામાં ઝૂઠ બોલવું, ઘૂસ લેવી કે કોઈ ખોટું કામ કરવાની ના છે. તેથી એક અભ્યાસની રીતે લઈ શકે છે. જેથી 
 
માણ્સ એક મહીના પછી વર્ષભર કઈ પણ ખોટું કરવાથી બચવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)

વધુ જુઓ..

નવીનતમ

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments