Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ramzan : અલ્લાહ પાસેથી ઈનામ લેવાનો મહીનો

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2023 (12:00 IST)
વર્ષમાં 11 મહીના સુધી માણસ  દુનિયાની ઝંઝટમાં  ફંસાયેલો  રહે છે. અલ્લાહે રમજાનના મહીનાને આદર્શ જીવનશૈલી માટે નક્કી કરેલ છે. 

રમજાનના ઉદ્દેશય સાધમ સંપન્ન લોકોને પણ ભૂખ્-પ્યાસના અનુભવ કરાવીને આખી કૌમને અલ્લાહના નજીક લાવીને નેક રાહ પર નાખવું . સાથે જ આ મહીના માણસને એમના અંદર આવતા અને પોતેના મૂલ્યાંકન કરી સુધાર કરવાના અવસર પણ આપે છે. 
 
રમજાનના મહીનો એ માટે પણ મહત્વનો છે કે  અલ્લાહે આ મહીનામાં સલાહનું સૌથી મોટુ પુસ્તક કુરાન શરીફની  વિશ્વમાં ઉત્પતિ કરાવી હતી .
 
રહમત અને બરકત માટે રમજાનના મહીનાને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે. આ મહીનાના પહેલા 10 દિવસોમાં અલ્લાહ એમના રોજેદાર બંદા પર રહમતની વર્ષા કરે છે..
 
બીજા 10 દિવસોમાં એ રોજેદારોના પાપ માફ કરે છે અને ત્રીજા 10 દિવસોમાં આગથી છુટકારો મેળવાની સાધનાને સમર્પિત કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments