Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eid 2023 : જાણો ઈદ અને રમઝાન વિશે રોચક વાતો

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2023 (18:07 IST)
1  રમજાન મહિનાનો અંતિમ દિવસે જ્યારે આકાશામં ચાંદ જોવા મળે તેના બીજા દિવસે ઈદ ઉજવાય છે.  ચાંદ જોવાની તારીખને ચાંદ રાત કહે છે 
2. સઉદી અરબમાં એક દિવસ પહેલા ચાંદ દેખાય છે. તેથી ત્યા ઈદ ભારત કરતા એક દિવસ પહેલા ઉજવાય છે 
3.  હિન્દુ પંચાગની દ્વિતીયા તિથિ જેને ડોજ નો ચાંદ કહે છે. એ જ ચાંદ રાત હોય છે.  દર ત્રણ વર્ષમાં ચાંદ 30માં દિવસની રાત્રે દેખાય છે. તેથી રોજા ત્રીસ દિવસના થઈ જાય છે 
4. ચાંદ રાત થતા જ ઈદની તૈયારીઓ શરૂ થઈ જાય છે 
5. ઈસ્લામિક કેલેંડર મુજબ રમજાનનો મહિનો 30 દિવસનો હોય છે. આવામાં મુસલમાન પુરા 30 દિવસ રોજા રાખે છે 
6 . હિજરી કેલેંડરના મુજબ ઈદ વર્ષમાં બે વાર આવે છે.  એક ઈદ હોય છે ઈદ ઉલ ફિતર અને બીજી ઈદ ઉલ જુહા 
7.એવુ માનવામાં આવે છે કે રમજાનના મહિનામાં જ શબ એ કદ્રને કુરઆન એ પાક નાજિલ થયો હતો 
8. રમજાન મહિનામાં  21, 23, 25, 27 અને 29મી શબ ને શબ એ કદ્ર કહેવાય છે. અંતિમ દસ દિવસ એતકાફ (એકાંત સાધના)હોય છે. 
9. ઈદને નમાજ પહેલા ફિતર (દાન) આપવામાં આવે છે. જેની આર્થિક સ્થિતિ સારી છે તે પોતાની આવકનો થોડો ભાગ દાન કરે છે. 
10. ઈદની નમાજ કાજી કરાવે છે. ઈદને એનમાજ પછી ખુતબા થાય છે. 
11. કોઈપણ નમાજની જેમ ઈદમાં પણ બાવજૂહ અને પાકસાફ કપડા હોવા જોઈએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments