Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ મુહૂર્તમાં જ કરો, તો જ તમને મળશે પૂરો લાભ, બદલાય જશે તમારું ભાગ્ય

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2024 (00:31 IST)
ram navami
Ram Navami 2024: '17 એપ્રિલ, 2024ના રોજ દેશભરમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો. ભગવાન રામના આગમનથી માતા કૌશલ્યા અને રાજા દશરથના આંગણ સહિત સમગ્ર અયોધ્યા ખીલી ઉઠી હતી. આજે પણ અયોધ્યામાં રામ જન્મોત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. રામ નવમીના દિવસે તમામ રામ મંદિરોમાં વિશેષ રોનક જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે.
 
રામ નવમી 2024નો શુભ સમય
 
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ શરૂ  - 16મી એપ્રિલ બપોરે 1:23 વાગ્યાથી
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ સમાપ્ત - 17મી એપ્રિલ બપોરે 3.14 કલાકે
રામ નવમી 2024 તારીખ- 17 એપ્રિલ 2024
રામ નવમીની પૂજા માટેનું શુભ મુહુર્ત  - 17 એપ્રિલ સવારે 11:50 થી 12:21 સુધી
 
રામ નવમીનું મહત્વ
રામ નવમીનો જ એ પાવન દિવસ હતો જ્યારે કૌશલ્યા નંદનનો જન્મ થયો હતો. રામ નવમીના દિવસે, મંદિરો અને ઘરોમાં રઘુનંદનની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. રામનવમીના દિવસે માતા સીતા, લક્ષ્મણજી અને બજરંગબલીની સાથે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણું વધુ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રામ નવમીના દિવસે કાગળ પર રામનું નામ લખવાથી અનેક ગણું શુભ ફળ મળે છે.  ઉલ્લેખનિય છે કે રામ નવમીના દિવસે દૂર-દૂરથી ભક્તો રામ જન્મભૂમિ અયોધ્યા આવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments