Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે રામનવમી - રામનામના સ્મરણથી સમસ્ત મુશ્કેલીઓ દૂર થાય છે

Webdunia
બુધવાર, 21 એપ્રિલ 2021 (07:41 IST)
શાસ્ત્રો મુજબ ભગવાન શિવ જેના ધ્યાનમાં હમેશા મગ્ન રહે છે અને જે  નામની મહિમાનો મહત્વ દેવી પાર્વતી કરે છે અને જેની સેવા કરવા માટે ભોળાનાથએ શ્રી હનુમત રૂપમાં અવતાર લીધું એવા પ્રભુ શ્રીરામનો 
નામ લખવું અને બોલવું ભવસાગરથી પાર લગાવે છે. સાથે જ માણસના બધા પ્રકારના દૈહિક, દૈવિક અને ભૌતિક તાપથી મુક્તિ આપે છે. એવી છે રામ-નામની મહિમા ધર્મ શાસ્ત્રોના મુજબ રામ નામ અમોઘ છે. 
 
તેમાં એવી શક્તિ છે કે આ સંસારના તો શું પરલોકના સંકટ કાપવામાં પણ સક્ષમ છે. મનાવુ છે કે અંતિમ સમયમાં રામનુ  નામ લેવાથી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો નામ આ કળયુગમાં 
કલ્પવૃક્ષ એટલે મનગમતું ફળ આપનાર અને કલ્યાણ કરનાર છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ રામ નામની ખૂબ મહિમા ગાવી છે. 
 
“રામનામ કિ ઔષધિ ખરી નિયત સે ખાય
 અંગરોગ વ્યાપે નહી મહારોગ મિટ જાય ”
 
એટલે કે રામ નામનો જપ એક એવી ઔષધિના સમાન છે જેને જોએ સાચા હૃદયથી જપાય તો બધા આદિ-વ્યાધિ દૂર થઈ જાય છે. મનને પરમ શાંતિ મળે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments