Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે રામનવમી - રામનામના સ્મરણથી સમસ્ત મુશ્કેલીઓ દૂર થાય છે

Webdunia
બુધવાર, 21 એપ્રિલ 2021 (07:41 IST)
શાસ્ત્રો મુજબ ભગવાન શિવ જેના ધ્યાનમાં હમેશા મગ્ન રહે છે અને જે  નામની મહિમાનો મહત્વ દેવી પાર્વતી કરે છે અને જેની સેવા કરવા માટે ભોળાનાથએ શ્રી હનુમત રૂપમાં અવતાર લીધું એવા પ્રભુ શ્રીરામનો 
નામ લખવું અને બોલવું ભવસાગરથી પાર લગાવે છે. સાથે જ માણસના બધા પ્રકારના દૈહિક, દૈવિક અને ભૌતિક તાપથી મુક્તિ આપે છે. એવી છે રામ-નામની મહિમા ધર્મ શાસ્ત્રોના મુજબ રામ નામ અમોઘ છે. 
 
તેમાં એવી શક્તિ છે કે આ સંસારના તો શું પરલોકના સંકટ કાપવામાં પણ સક્ષમ છે. મનાવુ છે કે અંતિમ સમયમાં રામનુ  નામ લેવાથી વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો નામ આ કળયુગમાં 
કલ્પવૃક્ષ એટલે મનગમતું ફળ આપનાર અને કલ્યાણ કરનાર છે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ રામ નામની ખૂબ મહિમા ગાવી છે. 
 
“રામનામ કિ ઔષધિ ખરી નિયત સે ખાય
 અંગરોગ વ્યાપે નહી મહારોગ મિટ જાય ”
 
એટલે કે રામ નામનો જપ એક એવી ઔષધિના સમાન છે જેને જોએ સાચા હૃદયથી જપાય તો બધા આદિ-વ્યાધિ દૂર થઈ જાય છે. મનને પરમ શાંતિ મળે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments