Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram Navami- રામનવમી પણ જાણો ભગવાન શ્રી રામ નવમી તિથિની 5 ખાસ વાતોં

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (15:21 IST)
ચૈત્ર નવરાત્રિમાં ઘણા ઘરોમાં નવમીને દુર્ગા માતાની પૂજા હોય છે. આ દિવસે રામ નવમી પણ હોય છે. રામનવમી ને ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આવો જાણીએ રામ નવમી તિથિ વિશે પાંચ ખાસ વાતોં 
1. નવમી તિથિ ચંદ્ર મહિનાના બન્ને પક્ષોમાં આવે છે. આ તિથિને સ્વ્વામિની દેવી માતા દુર્ગા છે. આ તિથિ રોક્તા તિથિઓમાંથી એક છે. રિક્તા એટલે ખાલી. આ તિથિમાં કરેલ કાર્યમી કાર્યસિદ્ધિ રિક્ત હોય છે. આ 
કારણે આ તિથિમાં બધા શુભ કાર્ય વર્જિત ગણાય છે. માત્રા માતા કે શ્રીરામની પૂજા જ ફળદાયી હોય છે. 
 
2. આ તિથિ ચૈત્ર મહિનામાં શૂન્ય સંજ્ઞક હોય છે અને તેની દિશા પૂર્વ છે. શનિવારે સિદ્ધા અને ગુરૂવારે મૃત્યુદા ગણાય છે. એટલે શનિવારે કરેલ કાર્યમાં સફળતા મળે છે અને ગુરૂવારે કરેલ કાર્યમાં સફળતાની કોઈ 
ગારંટી નથી. આ વખતે રામ નવમી બુધવારે 21 એપ્રિલ 2021ને છે. 
 
3. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીના રૂપમાં ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસની સાથે ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામનો પૂજન અને વંદન કરીને સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. સાથે જ સંતાન સુખની પ્રાપ્તિ 
હોય છે. 
 
4. નવમીના દિવસે દૂધી ખાવું વર્જિત છે કારણ કે આ દિવસે દૂધીનો સેવન ગૌ-માંસના સમાન ગણાય છે. 
 
5. આ દિવસે કઢી, પૂરણપોળી, ખીર, પૂડી, શાક, ભજીયા, શીરો, કોળું કે બટાકાનું શાક બનાવાય છે. માતાદુર્ગા અને શ્રીરામને ભોગ લગાવ્યા પછી જ ભોજન કરાય

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Pitru Paksha 2024: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખતે ન કરશો આ ભૂલ

આગળનો લેખ
Show comments