Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2024 - કોણ છે ભદ્રા, શા માટે માનવામાં આવે છે અશુભ

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (11:15 IST)
જ્યોતિષશાસ્ત્રમાં તિથિ, વાર નક્ષત્ર, યોગ અને કારણના સ્પષ્ટ માન વગેરેને પંચાગ કહીએ છે. પંચાગમાં કેટલાક સમય આવુ પણ હોય છે, જેમાં કોઈ પણ મંગળ કાર્ય કરવો નિષિદ્ધ એટલે કે વર્જિત માનવામાં આવે છે. કામ કરતા પર કઈક ન કઈક ખરાબ થવાની શકયતા રહે છે. તેથી નિષિદ્ધ સમયને ભદ્રા કહે છે. પુરાણિના મુજબ ભદ્રા ભગવાન સૂર્યદેવની પુત્રી અને રાજા શનિની બેન છે. 
 
ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી છે. સૂર્યની પત્ની છાયાથી ઉત્પન્ન છે અને શનિની બેન છે. આ કાળા વર્ણ, લાંવબા વાળ, મોટા-મોટા દાંત અને ભયંકર રૂપવાળી છે. 
 
તેમના સ્વભાવને નિયંત્રિ કરવા માટે  ભગવાન બ્રહ્માએ તેણે કાલગણના કે પંચાગના એક મુખ્ય અંગ વિષ્ટિકરણમાં સ્તહન આપ્યો. તે સિવાય તમને જણાવીએ કે ભદ્રાનો સ્વરૂપ ખૂબ વિકરાળ જણાવવામાં આવ્યો છે. બ્રહ્માજીના આદેશથી ભદ્રા કાળના એક અંશના રૂપમાં વિરાજીત છે. તેમની ઉપેક્ષા કે અપમાન કરનારાના કાર્યમાં મુશ્કેલીઓ ઉભી કરે છે. આ કારણ છે કે લગ્ન, ગૃહ પ્રવેશ, કૃષિ ઉદ્યોગ, રક્ષાબંધન, હોળિકા દહન, દાહ કાર્ય ભદ્રાના દરમિયાન નહી કરાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

આગળનો લેખ
Show comments