Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha bandhan 2022- રક્ષાબંધન 11 કે 12 ઓગસ્ટને?

Webdunia
મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (14:38 IST)
Raksha Bandhan 2022- ભાઈ બેનનો પ્રેમનો તહેવાર રક્ષાબંધન આ વખતે આ કે 12ને ઉજવવાને લઈને મૂંઝવણની સ્થિતિ બનેલી છે. મિથિલા અને બનારસ પંચાગ જાણકારો મુજબ આ વિષય પર મંથન કરાયુ. મંથન પછી વધારેપણુ જાણકાર 12 ઓગસ્ટને જ રક્ષાબંધન ઉજવવાને લઈને રાજી થયા છે. 
 
રક્ષાબંધન શ્રાવણ શુક્લ પૂર્ણિમાને ઉજવાય છે. પંચાગ મુજા પૂર્ણિમા તારીખ 11 ઓગસ્ટને 9.35 ને સવારે શરૂ થઈ રહી છે. જે 12 ઓગસ્ટને સવારે 7.17 વાગ્યે સુધી રહેશે. 11 ઓગસ્ટને જ્યારે પૂર્ણિમા શરૂ થઈ રહી છે. તેની સાથે જ ભદ્રાકરણ શરૂ થઈ રહ્યુ છે. જે રાત્રે 8.25 વાગ્યે સુધી રહેશે. 
 
ભદ્રામાં રક્ષાબંધન નથી 
ભદ્રામાં કોઈ પણ રીતે રક્ષસૂત્ર નથી બાંધી શકાય છે. ભદ્રા રાત્રે સમાપ્ત થઈ રહ્યો છે. રાત્રે રક્ષાસૂત્ર બાંધવાનો વિધાન જ નથી. રક્ષાસૂત્ર બાંધવાથી પહેલા દેવતાઓને ચઢાવીએ છે. પંડિતો કહે છે કે પૂર્ણિમાની ઉદયાતિથિ 12 ઓગસ્ટને આવી રહી છે. તેથી ઉદયાતિથિને ઉજવતા સૂર્ય અસ્ત થતા સુધી રક્ષાબંધન ઉજવી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

આગળનો લેખ
Show comments