Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ સિવિલ હોસ્પિ.ની ગંભીર બેદરકારી, HIVગ્રસ્ત દર્દીનો નેગેટિવ રિપોર્ટ આપ્યો

Webdunia
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (12:53 IST)
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં HIVગ્રસ્ત યુવકનો સિવિલ હોસ્પિટલે નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. રાજકોટના રેલનગરમાં રહેતો 35 વર્ષના યુવાનને પોતે એચાઈવીગ્રસ્ત હોવાનું ચાર વર્ષ પહેલાં માલૂમ પડ્યું હતું. જે બાદ યુવક આ હકીકત સાથે રોજિંદી જિંદગી જીવવા લાગ્યો હતો. પણ ગત રોજિંદી જિંદગી જીવવા લાગ્યો તેની તબિયત લથડતાં સિવિલ હોસ્પલ લઈ જવાયો હતો. અને ફરીથી તેનો એચઆઈવી રિપોર્ટ કરાવતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ચાર વર્ષથી એઈડ્સ હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારજનોને રિપોર્ટ ઉપર શંકા ગઈ હતી. જે બાદ તેઓએ રૈયા રોડ પર આવેલી ખાનગી લેબોરેટરીમાં એચાઈવીનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારજનોએ ફરીથી રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ ફરીથી ખાનગી લેબમાં રિપોર્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ જ આવ્યો હતો. આ દરમિયાન યુવકને કાનમાં દુખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલનાં નેગેટિવ રિપોર્ટને આધારે જ યુવકનું કાનનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. તો રાજકોટ સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા યુવકનાં બ્લડ સેમ્પલ બદલાઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને કોઈ નિર્દોષ વ્યક્તિને એચઆવી પોઝિટિવ રિપોર્ટ આપી દીધો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments