Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 26 ઓગષ્ટથી 24 ઓક્ટો. સુધી 144 કલમ લાગુ, પોલીસ કમિશ્નરનું જાહેરનામું

Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (12:25 IST)
હાર્દિકનાં ઉપવાસ પહેલાં જ પોલીસનો તખ્તો અગાઉથી તૈયાર કરી દેવાયો છે. શહેરમાં કલમ 144 લાગુ કરવાની મહત્વની જાહેરાત કરાઇ છે. શહેર પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે. તારીખ 26 ઓગષ્ટથી 24 ઓક્ટોબર સુધી 144 કલમ લાગુ કરાશે. અસામાજીક તત્વોને ધ્યાને રાખી પો.કમિશરનું આ જાહેરનામું બહાર પડાયું છે. 60 દિવસ સુધી શહેરમાં કલમ 144 લાગુ રહેશે. શહેરમાં 4થી વધુ લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. મહત્વનું છે કે 25 ઓગષ્ટનાં રોજ હાર્દિક આમરણાંત ઉપવાસ આંદોલન કરવા જઇ રહેલ છે. ત્યારે હાર્દિકનાં ઉપવાસ પહેલાં જ શહેરમાં પોલીસનો તખ્તો તૈયાર કરી દેવાયો છે. ત્યારે 26 ઓગષ્ટથી 24 ઓક્ટોબર સુધી 144 કલમ લાગુ રહેશે. જેમાં શહેરમાં ક્યાંય પણ જો અસામાજીક તત્વો દેખાશે તો તેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી થઇ શકે છે.
જેમાં શહેરમાં ક્યાંય પણ 4થી વધુ લોકો એકઠાં થશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અગત્યની બાબત એ પણ છે કે જે પણ આ કલમનો ભંગ કરશે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કલમ-188 અંતર્ગત આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનનાં યુવા નેતા હાર્દિક પટેલે પણ એક રણશિંગું ફૂંકી દીધું છે. પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે આગામી 25 ઓગષ્ટનાં રોજ પાટીદાર સમાજને અનામત આપો અને ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફી સાથે આમરણાંત ઉપવાસ પર બેસવા માટેની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ ઉપવાસ અગાઉ જ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી દીધું છે અને શહેરભરમાં પોલીસનો તખ્તો તૈયાર કરી દીધો છે. જેથી અસામાજીક તત્વોને ધ્યાને લઇ આ જાહેરનામું બહાર પડાયું છે. કલમ 144નો જો કોઇનાં દ્વારા ભંગ કરાશે તો તેની ઉપર કલમ-188 અંતર્ગત કડક કાર્યવાહી કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બહરાઈચમાં સાથી વરુના હાથે ઝડપાઈ જતાં 'લંગડો સરદાર' બન્યો ખતરનાક, હવે બાળકી પર કર્યો હુમલો

દંપતી તેમના બે વર્ષના પુત્ર સાથે રીલ બનાવી રહ્યું હતું, ટ્રેનની અડફેટે ત્રણેયના મોત થયા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

શિમલામાં પ્રદર્શન બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન્સ

સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી

આગળનો લેખ
Show comments