Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડા પનીર ભુરજી

Webdunia
રવિવાર, 5 નવેમ્બર 2017 (16:44 IST)
સ્વાદ- કહેવું છે કે નાસ્તો એવું હોવું જોઈએ જે દિવસ ભર અમને એનર્જી આપી શકે. આજે અમે તમને એનર્જીથી ભરપૂર ઈંડા પનીર ભુરજી રેસીપી જણાવી રહ્યા છે. જેને તને સવારના નાશ્તામાં ટ્રાઈ કરી શકો છો. આ ડિશ ખાવામાં તો  ટેસ્ટી છે સાથે જ પ્રોટીનથી પણ ભરપૂર છે. 
 
સામગ્રી- 
* 1 ટેબલ સ્પૂન તેલ 
- 2 ટેબલ સ્પૂન લસણ 
- 70 ગ્રામ ડુંગળી
- 1 ટેબલ સ્પૂન લીલા મરચાં 
- 130 ગ્રામ પનીર 
- 2 ઈંડા 
- 1 ટી સ્પૂન કાળી મરી 
- 1 ટેબલ સ્પૂન મીઠું 
- 1 ટેબલ સ્પૂન કોથમીર 
વિધિ- 1 પેનમાં તેલ નાખી ગર્મ કરો. તેમાં લસણ અને ડુંગળી નાખી શેકો. 
2. હવે તેમાં લીલા મરચા નાખી હલાવો. 
3. પનીર નાખી મિક્સ કરો. 
4. પછી તેમાં 2 ઈંડા ફોડીને નાખો અને 10 સેકંડ પછી તેને સતત હલાવતા રહો. 
5. કાળી મરી અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. 
6. કોથમીર નાખી સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments