Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shardiya Navratri 2022: 26 સેપ્ટેમ્બરની સવારે 6.11 વાગ્યેથી શરૂ થશે ઘટ સ્થાપના મુહુર્ત, તમે પણ જાણી લો સમય

Webdunia
રવિવાર, 25 સપ્ટેમ્બર 2022 (12:38 IST)
Shardiya Navratri 2022 Kalash Muhurat:  શારદીય નવરાત્રી 26 સેપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. નવરાત્રિના પહેલા દિવસે શુક્લ અને બ્રહ્મ યોગનો અદભુત સંયોગ બનવાના કારણે તેને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. આ વર્ષે નવરાત્રી પર માતારાની હાથીની સવારીથી પૃથ્વી પર આગમન કરશે. માતાની 
સવારીને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. 
 
શુક્લ અને બ્રહ્મ યોગનો મહત્વ 
શારદીય નવરાત્રીન પ્રથમ દિવસે સવારે 8 વાગીમે 06 મિનિટ સુધી શુક્લ યોગ રહેશે. તે પછી બ્રહ્મ યોગ શરૂ થશે. શાસ્ત્રોના મુજબ શુક્લ અને બ્રહ્મ યોગમાં કરેલ કાર્ય ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે. 
 
ઘટસ્થાપનાનુ શુભ મુહુર્ત 
અશ્વિન ઘટસ્થાપના સોમવારે સેપ્ટેમ્બર 26, 2022ને કરાશે. ઘટસ્થાપના મુહુર્ત 6.11 સવારેથી 7.51 એ એમ સુધી રહેશે. તે સમય 1 કલાક 40 મિનિટ સુધી રહેશે. ઘટસ્થાપના અભિજીત મુહુર્ત 11:48 એ. એમ થી 12:36 પીએમ સુધી રહેશે. સમય - 00 કલાક 48 મિનિટ સુધી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments