Dharma Sangrah

Navratri Rain - શું વરસાદ નવરાત્રીની માઝમ રાત બગાડશે કે ખેલૈયાઓને મોજ કરાવશે?

Webdunia
શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025 (14:13 IST)
ગુજરાતની હવામાં નવરાત્રીની રમઝટની સુગંધ ફેલાઈ ગઈ છે. નવરાત્રી 2025 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે  હવે આ નવરાત્રીમાં ચોમાસું વિદાય લેશે.

તે પહેલા દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અત્યારે ખૂબ વધાએ વરસાદી તારાહી કરી હતી  પણ નવરાત્રીના પહેલા આ અઠવાડિયે હવામાન વ્યાપક અસર અને ચોમાસુ નબળુ પડી ગયુ છે. 

નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી. નવરાત્રિ દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે. આમ, છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે. 

છેલ્લાં બે વર્ષથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે, જેને કારણે નવરાત્રિમાં વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે પણ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રીય થતાં 2023, 2024માં નવરાત્રિ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. આ વર્ષે પણ આ સિસ્ટમ સક્રિય છે. વર્ષ 2013, 2024માં નુવરાત્રિમાં વરસાદ પડ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થાઇરોઇડની સમસ્યાથી મળશે છુટકારો, જાણી લો અચૂક ઉપાય

વજન ઘટાડવા માંગો છો તો સવારે બ્લેક કિશમિશ નું પાણી પીવું કરો શરૂ, એક મહિનામાં ઓગળી જશે ચરબી

Children’s Day Recipe: બાળકો તેમના લંચ બોક્સ ભરેલા છોડી દે છે? ચોકલેટ એપ્પે બનાવવાનો પ્રયાસ કરો, અને તે સંપૂર્ણપણે ગડબડ થઈ જશે.

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

ગાજરનો હલવો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

આ 4 નામની યુવતીઓનાં જ્યાં પડે છે પગલા, ત્યાં આવી જાય છે સુખ સમૃદ્ધિ, સાસરિયાના લોકો માટે સાબિત થાય છે ખૂબ જ લકી

આ 5 સંકેત મળતા બદલાય જાય છે ભાગ્ય, શરૂ થાય છે સારો સમય

Hindu Wedding Rituals - શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ

Utpanna Ekadashi 2025: ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા પાપોનો થશે નાશ, જાણો તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?

આગળનો લેખ
Show comments