Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા

Webdunia
શનિવાર, 17 ઑક્ટોબર 2020 (17:19 IST)
નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા 
નવરાત્ર ચાલી રહ્યા છે આ દિવસોમાં સાચા મનથી દુર્ગાની પૂજા કરો છો તો તમારા દરેક દુખ દૂર થશે. તમે માલામાલ થઈ શકો છો. તમને અહીં ધનની કોઈ પ્રકારની કમી નહી રહે છે. 
 
આજે અમે તમને જણાવી રહ્યા છે તેને ધ્યાનથી કરવું છે એ પૂરી શ્રદ્ધાની સાથે કરવું છે. 
 
ફાયદા તમે પોતે જોશો કે કઈ રીતે તમે દિન દૂની રાત ચાર ગણી પર બરકત હોય છે. 
 
નવરાત્રીના દિવસોમાં સાફ-સફાઈનો ધ્યાન જરૂર કરો આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે. 
 
કહે છે કે માતાજી દુર્ગાને ધૂની બહુ પસંદ છે તમે રોજ સવારે સાંજે આ નવ દિવસોમાં ધૂમીને જોવાવો માતાજી જરૂર પ્રસન્ન થશે. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ક્ન્યાને ભોજન કરાવું જોઈએ.
 
નવરાત્રીના દિવસોમાં માતા ભગવાતીની પૂજા કરવી જોઈએ. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ઈલાયચી અને મિશ્રીથી માતા દુર્ગાને ભોગ લગાવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments