Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો નવરાત્રિમાં કેવી રીતે કરીએ સ્નાન તો થશે તમને ધનલાભ

Webdunia
સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (15:06 IST)
આમ તો હિંદુ ધર્મમાં દર સિવસે સ્નાનનો મહત્વ છે અને સૌથી ઉત્તમ સવારે સ્નાન માન્યું છે. સ્નાનનો મહત્વ તહેવારોમાં વધી જાય છે. ખાસ કરીને નવરાત્રિમાં આ દિવસોમાં કરેલ ઉપાયોનું મહત્વ છે. દરરોજ સવારે સ્નાનથી સંકળાયેલા ખાસ ઉપાય કરવાથી જીવનમાં ક્યારે આ પરેશાનીઓ નહી થશે. 
જાણો નવરાત્રિમાં સ્નાન સંબંધી કયું ઉપાય કરશો તો તમને લાભ મળશે. 
સ્નાન હમેશા સવારે બ્રહ્મ મૂહૂર્તમાં કરવું. સ્નાન કરવાથી પહેલા પાણીમાં ઘી નાખો અને પછી તે પાણીથી સ્નાન કરશો તો શરીર સ્વસ્થ રહેશે. 
પાણીમાં દહીં મિક્સ કરી નહાવો છો તો ધન વધશે અને સન્માન મળશે. 
પાણીમાં તલ મિક્સ કરી નવરાત્રિમાં સ્નાન કરવાથી માતા લક્ષ્મીની સાથે મહાદેવની કૃપા પણ બને છે. ધન વધે છે. 
પાણીમાં રત્ન નાખી નહાવાથી આભૂષણ મળે છે કે પૈસા આવે છે જે તમને આભૂષણ ખરીદવામાં મદદ કરે છે. 
જો દૂધ મિક્સ કરી નહાવો છો તો તમારી ઉમર વધે છે તમે સ્વસ્થ રહો છો અને કોઈ રોગ નહી થાય તમને 
પાણીમાં ઈલાયચી કેસર મિક્સ કરી નહાવાથી આર્થિક સમસ્યા નહી હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments