Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રની નવમીએ કરો જીવનની 9 સમસ્યાઓ માટે પાનના 9 ટોટકા

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (16:41 IST)
પૈસાની ઉણપ હોય કે આકર્ષણ શક્તિ વધારવી હોય, નવરાત્રીના નવમીએ પાનના આ 9 ટોટકામાંથી કોઈ એક કરો જે તમારા માટે  લાભકારી હોય..... 

 
પૈસાની ઉણપ 
નવમી કે અષ્ટમીએ માતાનું ધ્યાન કરી ઘરના મંદિરમાં ગાયના છાણા પર પાન, લવિંગ, કપૂર અને ઈલાયચી ગૂગ્ગળ સાથે જ થોડા મીઠુ નાખી માતાને ધૂની આપો. 

પ્રેમ વધારવા માટે 
નવમીની રાત્રે ચંદન અને કેસર પાવડર મિકસ કરી પાન પર મુકો પછી દુર્ગાદેવીના ફોટા સામે બેસી ચંડી સ્ત્રોતનો પાઠ કરો.   દરરોજ આ પાવડરનું તિલક લગાડો. 
અટકળોને દૂર કરો 
માતાના મંદિરમાં પાનનું  બીડુ ચઢાવો આ પાનમાં કાથો, ગુલકંદ, વરિયાળી નારિયળનું છીણ અને સુમન કતરી નાખી લવિંગ દ્વારા  પાનનું બીડુ બંધ કરો.  આ પાનમાં સોપારી અને ચુનો નાખવો નહી. 
 

વ્યાપારમાં વૃદ્ધિ 
કોઈ પણ દેવી મંદિરમાં જઈને આપણી ભૂલો માટે માફી માંગો. માતાને પાનનું બીડુ ચઢાવો અને 9 મીઠા પાન કન્યાઓને દાન કરો. 
ખરાબ નજર માટે 
માતાના મંદિરમાં પાન મુકીને નજર લાગેલ વ્યક્તિને પાનમાં ગુલાબની 7 પાંખડી મુકીને ખવડાવો.  
 

આકર્ષણ માટે 
પાનના મૂળનું માતા ભુવનેશ્વરીનું ધ્યાન કરતા ઘસીને તિલક લગાવો. આવું કરવાથી આકર્ષણ શક્તિ વધવા લાગશે. 
સુખ માટે 
કોઈ મંદિરમાં જ્યાં  નવરાત્રિની પૂર્ણાહૂતિનું હવન થઈ રહ્યુ હોય ત્યાં જઈને હવન પછી અગ્નિમાં બે લવિંગ,  એક પતાસું અને એક  પાન ચઢાવો . 
 
 

સુખ શાંતિ માટે 
સવારે પાંચ પીપળના પાન અને 8 આખા પાન(ખાવાના) લઈને તેને એક દોરામાં પિરોવીને બગલામુખીનું ધ્યાન કરતા ઘરમાં  પૂર્વની તરફ બાંધી દો. પછી જૂના પાનને નદીમાં પધરાવી દો. 
સમૃદ્ધિ માટે 
માતા મંદિરમાં જઈને મૂર્તિ સામે એક નાગરવેલના પાન પર કેસરમાં અત્તર અને ઘી મિક્સ કરી સ્વસ્તિક બનાવો. હવે એના પર   લાલ દોરો લપેટીને એક સોપારી મુકો.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments