Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના યુવરાજ ગોરખપુરને પિકનિક સ્પોટ ન બનાવે - યોગી

Webdunia
શનિવાર, 19 ઑગસ્ટ 2017 (12:27 IST)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ઈંસેફલાઈટિસ દ્વારા બાળકોના થઈ રહેલા મોતની વચ્ચે રાજ્યમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે.. સીએમે ઈંસેફલાઈટિસ માટે પ્રમુખ રૂપે ગંદકીને જવાબદાર ઠેરવી છે અને યૂપીને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પર બળ આપ્યુ છે. સીએમે આજે 19 ઓગસ્ટના રોજ ગોરખપુરમાં સ્વચ્છ ઉત્તર પ્રદેશ, સ્વસ્થ ઉત્તર પ્રદેશ અભિયાનની શરૂઆત કરતા શહેરની એક ગલીમાં સાફ સફાઈ અને ઝાડૂ લગાવી. આ અવસર પર યોગી આદિત્યનાથે ગોરખપુર મામલે થઈ રહેલ રાજનીતિકરણ પર ગુસ્સો વ્યક્ત કર્યો..  તેમણે આજે ગોરખપુરની મુલાકાત લેવા આવી રહેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યુ. યોગીએ કહ્યુ કે દિલ્હીમાં બેસેલા કોઈ યુવરાજ સ્વચ્છતા અભિયાનનું મહત્વ નહી સમજી શકે.. ગોરખપુર તેમને માટે પિકનિક સ્પોટ બને એની મંજૂરી ન આપવી જોઈએ.  ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગોરખપુરની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી ગોરખપુરમાં ઈંસેફલાઈટિસ તાવથી મૃત પામેલ બાળકોના પરિવારની મુલાકાત લેશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments