Webdunia - Bharat's app for daily news and videos

Install App

રજનીકાંત નહી બનાવે કોઈ પાર્ટી, રાજનીતિમાં આવ્યા વગર જ કરશે જનસેવા

Webdunia
મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (12:42 IST)
તમિલનાડુની રાજનીતિમાં પગ મુકવાની વાત કરીને હલચલ મચાવનારા મેગાસ્ટાર રજનીકાંતે મંગળવારે જાહેરાત કરી છે કે તેઓ પોતાની રાજનૈતિક પાર્ટીનુ એલાન નહી કરે.  આ પહેલા તેમને જાહેરાત કરી હતી કે તો 31 ડિસેમ્બરના રોજ પોતાની રાજનીતિક પાર્ટીની જાહેરાત કરશે. 
 
રજનીકાંતે સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતા મંગળવારે જાહેરાત કરી કે તેઓ ચૂંટણીલક્ષી રાજનીતિમાં સામેલ નહી થય. તેમણે કહ્ન્યુ કે તેઓ રાજનીતિમાં જોડાયા વગર જ જનસેવા કરશે.  તેમણે એક નિવેદન રજુ કરી કહ્યુ કે હુ ખૂબ દુ:ખ સાથે કહી રહ્યો છુ કે હુ રાજનીતિમાં જોડાય શકતો નથી. મને ખબર છે કે આ જાહેરાત કરીને હુ કેટલા લોકોને દુ:ખી કરી રહ્યો છુ. મારા આ નિર્ણયથી મારા ફેંસ અને લોકોને નિરાશા થશે, પણ કૃપા કરીને મને માફ કરી દો. 
 
ઉલ્લેખનીય છે કે હાલ થોડા અઠવાડિયા પહેલા જ હાઈ બ્લડ પ્રેશરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

વધુ જુઓ..

નવીનતમ

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

આગળનો લેખ
Show comments