Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ કાશ્મીરના પૂંછમાં દુર્ઘટના, વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડતા 9 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (12:54 IST)
જમ્મુ કાશ્મીરના પૂંછમાં મોટી દુર્ઘટના થઈ છે. પેસેન્જર વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા 9 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો લગ્નપ્રસંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.
 
ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થઇ ગયા હતા જ્યારે 3 લોકોને સારવાર માટે લઇ ગયા તે દરમિયાન રસ્તામાં જ મોતને ભેટ્યા. ગુરુવારે સાંજે સુરનકોટના તરારવાલી બફલિયાઝ વિસ્તારમાં આ ઘટના બની હતી.  હાલમાં નજીકની હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments