Webdunia - Bharat's app for daily news and videos

Install App

Web Viral- શું લૉકડાઉન 4 મે સુધી લંબાયુ છે ... જાણો સત્ય ...

Webdunia
સોમવાર, 6 એપ્રિલ 2020 (13:53 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનનો 21 દિવસનો સમયગાળો 14 એપ્રિલ સુધીનો છે. દરમિયાન સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ લોકડાઉનને આગળ વધારવાની જાહેરાત કરી છે. આ દાવાની સાથે યુઝર્સ ઈન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલની તસવીર પણ શેર કરી રહ્યાં છે.
 
સત્ય શું છે
તપાસમાં અમને ખબર પડી કે ઈન્ડિયા ટુડે વાયરલ દાવાને પોતે જ બનાવટી ગણાવ્યો છે.  
આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે 30 માર્ચે પીઆઈબીએ ટ્વીટ કર્યું હતું કે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન વધારવાનો કોઈ વિચાર નથી.
વેબદુનિયાની તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો વાયરલ દાવા ખોટો છે. પીએમ મોદીએ આજ સુધી લોકડાઉન વધારવાની વાત કરી નથી અને ચેનલ દ્વારા આવા કોઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments