Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓછી વરસાદની શકયતા, દેશમાં પાણીનો દુકાળ

Webdunia
સોમવાર, 24 જૂન 2019 (08:10 IST)
ગરમીથી ઝઝૂમી રઘ્યા દિલ્હી એનસીઆરના લોકોને સોમવારથી રાહત મળવાની આશા છે. મોસમ વિભાગના મુજબ આવતા ચાર દિવસ સુધી દિલ્હીમાં વરસાદ થવાની શકયતા છે. 
 
દેશના 20 રાજ્યોમાં માનસૂન પહોંચી ગયું. જ્યારે દિલ્હી સાથે કેટલાક રાજ્યોમાં લોકોને હવે પણ માનસૂનની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં માનસૂન 
 
પહોંચવાની સામાન્ય તારીખ 29 જૂન છેૢ 
 
મોસમ વિભાગના પૂર્વાનુમાનમા6 કહ્યુ6 ચે કે રવિવારની રાત્રે કરતા સોમવારે વધારે વરસાદ થવાના શકયતા મજબૂત થઈ છે. તેને જોતા સોમવાર સુધી ગર્મીથી રાહત મળવાની આશા છે. તેનાથી તાપમાન નીચે 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 
 
પૂર્વ અને ઉત્તર પૂર્વ સંભાગમાં પૂર્વોત્તરના રાજ્ય બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આવે છે. આ બધા ક્ષેત્રોમાં ઓછી વરસાદ થઈ. મધ્ય ભારતના 10 ઉપ સંભાગમાંથી માત્ર ઓડિશામાં સામાન્ય વરસાદ થઈ છે. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્ર સાથે ચાર ઉપ સંભાગમાં ખૂબ ઓછી વરસાદ થઈ છે. 
આ ક્ષેત્રોના જળાશયમાં ભડારણ નીચ સ્તર પર પહોચવાના કારણે સૂકા જેવી સ્થિતિ છે. 
પૂર્વી મધ્ય પ્રદેશના ઉપસંભાગમાં ખૂબ ઓછી વર્ષા છે. મધ્ય ગુજરાત, સૌ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments