Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબ છોડીને ચારેય રાજ્યમાં અમારી જ સરકાર બનશે - અમિત શાહ

Webdunia
શનિવાર, 11 માર્ચ 2017 (16:34 IST)
પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થતા થતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે પાંચ રાજ્યોના પરિણામો લગભગ જાહેર જ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સાહિત  અને આનંદિત કરનારો છે.. તેમને દાવો કર્યો કે પંજાબ છોડીને બાકી ચાર રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં બીજેપી જ સરકાર બનાવશે. 
 
-પ્રેસ વાર્તા દરમિયાન અમિત શાહ દ્વારા કહેવામાં આવેલ મુખ્ય વાતો... 
- બીજેપી કાર્યકર્તાઓનું ધન્યવાદ.. 
- આ ઐતિહાસિક જનાદેશ છે. 
- રાજ્યોની જનતાએ કરારો જવાબ આપ્યો છે. 
- આ જીત આવનારા દિવસોમાં જાતિવાદ, પરિવારવાદનો અંત કરશે. 
- આ બીજેપીની ગરીબોન્મુખ નીતિયોની જીત છે.. 
- આ પ્રદર્શનની રાજનીતિની જીત છે.. 
- નોટબંધી અને જન-ધનથી બીજેપીને મદદ મળી.. 
- રવિવારે સાંજે 6 વાગ્યે બીજેપી મુખ્યાલયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવામાં આવશે. 
- પંજાબની હારની વિનમ્રતાની સાથે સ્વીકાર કરે છે. 
- જનતાએ (પ્રધાનમંત્રી નરેન્દ્ર) મોદીના કામની પ્રશંસા કરી છે... 
- આજે બધાએ કબૂલ કરી લેવુ જોઈએ કે આઝાદી પછી પીએમ મોદી અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે... 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments