Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - મોદીએ વિશ્રામધામમાં કરી પૂજા, વગાડ્યું કરતાલ

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (12:39 IST)
આજે 15મી સદીના મહાન સમાજ સુધારક અને કવિ સંત રવિદાસ મહારાજની જન્મજયંતિ છે. આ અવસર પર દેશના ઘણા ભાગોમાં લોકો તેમની પૂજા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માટે દિલ્હીના કરોલ બાગ સ્થિત શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભક્તોની હાજરીમાં મંજીરા વગાડી હતી. વૃદ્ધ મહિલાઓ વચ્ચે સમય વિતાવ્યો. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

<

#WATCH | Prime Minister Narendra Modi takes part in 'Shabad Kirtan' at Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi's Karol Bagh on the occasion of Ravidas Jayanti

Source: DD pic.twitter.com/pa2YLWqFnE

— ANI (@ANI) February 16, 2022 >
 
દિલ્હીના કરોલ બાગ ખાતે પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના કરોલ બાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામમાં 'શબ્દ કીર્તન'માં ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. એક પૂજારીએ જણાવ્યું કે, આજે શ્રી ગુરુ રવિદાસની જન્મજયંતિ છે. આ અવસર પર દેશભરમાં તેમના મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
 
પીએમ મોદીએ મંગળવારે જ કહ્યું હતું કે તેઓ આજે દિલ્હીના કરોલ બાગ સ્થિત ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચશે. મોદીએ કહ્યું હતું કે તેમણે અહીં લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિરે દર્શન કર્યાં હતાં
 
આ દરમિયાન ભક્તો ભજન ગાઈ રહ્યા હતા, મોદી પણ તેમની સાથે જોડાયા હતા. વડાપ્રધાને ભક્તોની વચ્ચે બેસીને કરતાલ વગાડ્યું હતું. ઉત્તરપ્રદેશમાં પણ રવિદાસ જયંતીના અવસર પર ઘણા મોટા નેતાઓ તેમના જન્મસ્થળ પર પહોંચી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની બુધવારે વારાણસીના શિરગોવર્ધનપુર ખાતે સંત રવિદાસ મહારાજના જન્મસ્થળનાં દર્શન કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments