rashifal-2026

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2024 (17:42 IST)
4
ropeway
શ્રી માતા વૈષ્ણોદેવી સાઈન બોર્ડે યાત્રાને વધુ સુગમ બનાવવા માટે બહુચર્ચિત રોપવે પ્રોજેક્ટની શરૂઆત કરી છે.  આ પરિયોજના તારાકોટથી સાંઝીછત સુધી સંચાલિત થશે અને 14 કિમીના પગપાળા માર્ગને માત્ર 6 મિનિટમાં પૂરો કરી શકાશે. આ પ્રોજેક્ટથી વિશેષ રૂપથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને લાભ થશે. જે વર્તમાનમાં મુશ્કેલ પદયાત્રાને કારણે માતાના દરબાર સુધી પહોચી શકતા નથી.  આ રોપવે સમય બચાવશે સાથે જ મુસાફરોનો થાક પણ ઓછો કરશે. 
 
રોપવે પ્રોજેક્ટથી યાત્રા  સરળ બનશે 
શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે રોપવે પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માતા વૈષ્ણો દેવીની યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ભારત અને વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સરળ બનાવશે. આનાથી સમય બચશે અને માત્ર 5 થી 6 મિનિટમાં તમે કટરાના બેઝ કેમ્પ તારાકોટથી સાંઝી છટ પહોંચી જશો. આ રોપ-વેમાં ગોંડોલા કેબલ કાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સરકારનો આ પ્રોજેક્ટ પ્રવાસન વધારવામાં પણ મદદ કરશે.

 
શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. જ્યા દર વર્ષે લાખો શ્રદ્ધાલુ માતાના દરબારમાં હાજરી લગાવે છે. રોપવે પ્રોજેક્ટથી યાત્રામાં ક્રાંતિકારી ફેરફાર આવશે અને આ વિશેષ રોપથી એ શ્રદ્ધાળુઓ માતે વરદાન સાબિત થશે જે શારીરિક અને અન્ય કારણોથી યાત્રા કરવામાં મુશ્કેલી અનુભવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments