Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉતરાખંડ આપત્તિ- ત્રણ દિવસમાં 72 લોકોને ગુમાવ્યો જીવ 26 ઈજાગ્રસ્ત 4 અત્યારે પણ ગુમ મૌસમનો તાજા અપડેટ

Webdunia
સોમવાર, 25 ઑક્ટોબર 2021 (09:39 IST)
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહી દરમિયાન ત્રણ દિવસમાં કુલ 72 લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, અલગ અલગ અકસ્માતોમાં ઓછામાં ઓછા 26 લોકો ઘાયલ થયા હતા અને 224 મકાનોને ખરાબ રીતે નુકસાન થયું હતું. દુર્ઘટના દરમિયાન ગુમ થયેલા ચાર લોકોના ઠેકાણા હજુ સુધી મળી શક્યા નથી. 
 
કાલે આવી ઉતરાખંડ સરકારની એક રિપોર્ટના આ આંકડા સામે આંકડા સામે રાખ્યા. રિપોર્ટ મુજબ આપત્તિના દરમિયાન રાજ્યમાં થયા દુર્ઘટનાના કારણે 17 ઓકટોબરથી 19 ઓક્ટોબર સુધી કુળ 72 લોકોની મોત થઈ. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય સતત ચાલૂ છે. આ વચ્ચે રવિવારને મૌસમએ એક વાર ફરી રૂખ બદલી. રવિવારને સવારથી જ તડકો ખિલ્યો પણ સાંજે પહાડી ક્ષેત્રમાં બર્ફબારી શરૂ થઈ ગઈ. વરસાદના કારણે મેદાની ક્ષેત્રોમાં ઠંડ વધી ગઈ. બદ્રીનાથ અને કેદારનાથની ચોટી પર બરફ-બરફ જોવાઈ રહ્યા છે. યમુનોત્રી ધામમાં સીજનની પ્રથમ બર્ફબારી થઈ. ગંગોત્રોઈની ઉંચી ચોટીઓ પણ વર્ફથી ઢંકાયેલી છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments