Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ અયોધ્યા વિવાદ ઉકેલાશે ? સીએમ યોગી આદિત્યનાથને મળ્યા શ્રી શ્રી રવિશંકર

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (11:48 IST)
. અયોધ્યા વિવાદને કોર્ટમાંથી બહાર ઉકેલવા માટે ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાની કોશિશ ઝડપી બનાવી દીધી છે. આ કડી માં આજે તેમણે લખનૌમાં યૂપીના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. અત્યાર સુધી બંને વચ્ચે વાતચીતની કોઈ વિગત બહાર આવી નથી. વિશ્વ હિન્દુ પરિષદે મધ્યસ્થતાનો વિરોધ કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પ્રક્રિયામાં તેઓ અનેક મુસ્લિમ નેતાઓને પણ મળી ચુક્યા છે. 
 
યોગી સાથે મુલાકાત પછી શ્રી શ્રી રવિશંકર આવતીકાલે અયોધ્યા જશે 
 
ખાસ વાત એ છે કે શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થાને કેન્દ્ર સરકાર તરફથી કોઈ ઔપચારિક સમર્થન મળ્યુ નથી. પણ કેન્દ્ર સરકારે શ્રી શ્રી ના પ્રયત્નોથી દૂરી બનાવી મુકી રાખી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારની તેમા કોઈ ભૂમિકા નથી પણ જો વાતચીતથી મુદ્દો હલ નહી થાય તો સ્વાગત યોગ્ય પગલુ છે. 
 
અત્યાર સુધી કોણે કોણે મળ્યા શ્રી શ્રી રવિશંકર 
 
થોડા દિવસ યૂપી વક્ફ બોર્ડના ચેયરમેન શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી. શ્રી શ્રી રવિશંકર અનેક ઈમાન અને ગુરૂઓના સંપર્કમાં છે. જેમાં નિર્મોહી અખાડાના આચાર્ય રામ દાસનો પણ સમાવેશ છે. 
 
આ રીતે બની શકે છે સહમતિ 
 
અખાડો પરિષદ અને શિયા વક્ફ બોર્ડ વચ્ચે વિવાદ ખતમ કરવાને લઈને સહમતિ બની ગઈ છે. શિયા વક્ફ બોર્ડ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રાજી છે. શિયા વક્ફ બોર્ડે અયોધ્યા વિવાદ ઉકેલનારા ડ્રાફ્ટને કવર પેજ રજુ કર્યુ છે.  કવર પેજ પર લખ્યુ છે એક રસ્તા એકતા કી ઓર.. તસ્વીરમાં એક બાજુ મંદિર અને બીજી તરફ મસ્જિદ છે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments