Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP Election: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની ગાડી પર ફાયરિંગ મામલે એકની ધરપકડ, પોલીસે હથિયાર પણ કર્યા જપ્ત

Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (19:55 IST)
ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022)ના વચ્ચે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટી ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની ગાડી પર ફાયરિંગના કેસમાં પોલીસે નિવેદન આપ્યું છે. હાપુડના SP (SP Hapur) એ જણાવ્યું કે એક વ્યક્તિ ઝડપાઈ ગયો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું છે. તેનો સાથી ભાગવામાં સફળ રહ્યો હતો, તેની શોધ ચાલુ છે. એસપી દીપક ભુકરે (SP Deepak Bhakur) કહ્યું કે જ્યારે વધુ તથ્ય સામે આવશે ત્યારે અમે તમને અપડેટ કરીશું. અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી. અમે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ.  

<

Police have informed me that weapons have been recovered and one shooter has been taken into custody: Asaduddin Owaisi, AIMIM MP, on firing on his convoy while he was returning to Delhi after campaigning in Uttar Pradesh

— ANI (@ANI) February 3, 2022 >
 
આ હુમલા બાદ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હીમાં કહ્યું કે હું ચૂંટણી પંચ.(Election Commission)ને આ ગોળીબારની ઘટનાના સ્વતંત્ર તપાસનો આદેશ આપવાનો અનુરોધ કરુ છુ. સ્વતંત્ર તપાસ કરાવવાની જવાબદારી યુપી સરકાર અને મોદી સરકારની છે. હું આ મામલે લોકસભાના અધ્યક્ષને પણ મળીશ. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી યુપીમાં ભાગીદારી પરિવર્તન મોરચા સાથે મળીને ચૂંટણી લડી રહી છે. પોતાની પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે ઓવૈસી પોતે મેદાનમાં ઉતર્યા છે.

<

I request the Election Commission to order an independent inquiry into this shooting incident. It is the responsibility of the UP govt and Modi govt to conduct an independent inquiry. I will also meet the Lok Sabha Speaker on this matter: Asaduddin Owaisi, AIMIM MP, in Delhi pic.twitter.com/XRXxcwGuto

— ANI (@ANI) February 3, 2022 >

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments