Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુપી: શોરૂમમાં આગ લાગવાથી 4ના મોત

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (10:43 IST)
UP: 4 killed in showroom fire- ઈલેક્ટ્રોનિક શો રુમમાં આગ, 4 લોકોનાં મોત - યુપીના ઝાંસીના સીપરી બજાર વિસ્તારમાં એક ઈલેસ્ટ્રોંનિક્સા શોરૂમમાં સોમવારે ભયંકર આગ લાગી ગઈ. આગ પર તેને કાબૂમાં લેવા માટે અનેક ફાયર એન્જિન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધી શોરૂમની અંદર ફસાયેલા લોકો સળગી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે હજુ કેટલાક અંદર ફસાયા હોવાની આશંકા છે. 
 
ઝાંસીમાં ઈલેક્ટ્રોનિક શોરૂમમાં લાગી ભીષણ આગ, સળગીને 4 લોકોના મોત
ઝાંસીના સિપરી બજારમાં સોમવારે એક શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતમાં દાઝી જવાથી 4 લોકોના મોત થયા હતા. જ્યારે સાતનો આબાદ બચાવ થયો હતો.

Edited By-Monica sahu  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments