Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારને મોટો ઝટકો - કૃષિ સંબંધી વિઘેયકના વિરોધમાં સરકારમાંથી રાજીનામુ આપ્યુ

Webdunia
ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (21:06 IST)
શિરોમણિ અકાલી દળ નેતા સુખબીર સિંહ બાદલે ગુરૂવારે લોકસભામાં કહ્યુ કે પાર્ટી નેતા અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સંસદમાં લાવવામાં આવેલ કૃષિ સંબંધી બીલના વિરોધમાં કેન્દ્રની મોદી સરકારમાંથી રાજીનામુ આપ્યુ છે.   કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં અકાલી દળના એકમાત્ર પ્રતિનિધિ છે. અકાલી દળ, ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી છે.

<

I have resigned from Union Cabinet in protest against anti-farmer ordinances and legislation. Proud to stand with farmers as their daughter & sister.

— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) September 17, 2020 >
 
આ અગાઉ શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે લોકસભામાં કહ્યું કે પાર્ટી નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલ સંસદમાં લાવવામાં આવેલા કૃષિ સંબંધિત બિલના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપશે
 
આ બિલને ખેડૂતો વિરૂધી ગણાવવામાં આવતા રાજ્યના ખેડૂતોએ માંગણી કરી છે તે તમામ ત્રણેય બિલ પાછા ખેંચવામાં આવે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, પંજાબનો જે કોઈ પણ સાંસદ આ બિલોનું સંસદમાં સમર્થન કરશે, તેને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ દબાણને વશ થઈને શિરોમણી અકાલી દળના સાંસદ અને મોદી સરકારમાં મંત્રી હરસિમરત કૌર પોતાના પદ પરથી રાજીનામું આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

આગળનો લેખ
Show comments