Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનના પાલીમાં બેકાબૂ ટ્રેલરે શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 5ના મોત, 4 ઘાયલ

Webdunia
સોમવાર, 15 ઑગસ્ટ 2022 (11:05 IST)
રાજસ્થાનના જોધપુર ડિવિઝનના પાલી જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને ચાર ઘાયલ થયા છે. આ ઘટના પાલી જિલ્લાના રોહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. તમામ મૃતકો અને ઘાયલો બાબા રામદેવરાના મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન બેકાબુ ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પાલી જિલ્લાના રોહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દેવતા બાબા રામદેવના દર્શન કરવા જઈ રહેલા ભક્તોને એક બેકાબૂ ટ્રેલરે કચડી નાખ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓ રસ્તા પર ભંડારા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલું એક બેકાબૂ ટ્રેલર તેમની ઉપર ચડી ગયું હતું.આ અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારને ઈજાગ્રસ્ત હાલતમાં પાલીની બાંગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments