Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી શ્રી રવિશંકરની શિંજો આબેને શ્રદ્ધાંજલિ, સાથે વિતાવેલી ક્ષણોને કરી યાદ

Webdunia
શુક્રવાર, 8 જુલાઈ 2022 (23:54 IST)
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજે આબેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને તેમની સાથે વિતાવેલા ક્ષણોને ફોટો ટ્વિટર શેયર કર્યા. 
 
શ્રી શ્રી રવિશંકરે કહ્યુ કે શિંજ આબે એક સાચા સાધક અને આધ્યાત્મિકતાના પ્રશંસક હતા. તે પોતાની પત્ની સાથે નિયમિત રૂપે ધ્યાન અને સુદર્શન ક્રિયાનો અભ્યાસ કરતા  હતા. શિંજો અમારી સાથે એક દસકાથી પણ વધુ સમયથી જોડાયેલા હતા. 

<

Shinzo Abe was a sincere seeker & admirer of spirituality. Along with his wife regularly practiced meditation & Sudarshan Kriya. He was associated with us for more than a decade. He sought to blend the ancient & the modern. His pragmatic leadership will be remembered. @PMOIndia pic.twitter.com/LY3WbZ0hir

— Gurudev Sri Sri Ravi Shankar (@SriSri) July 8, 2022 >
 
તેમણે કહ્યુ કે શિંજો પ્રાચીનતઆ અને આધુનિકતાના સમન્વયના પક્ષઘર હતા. તેમના વ્યવ્હારિક નેતૃત્વને સદૈવ યાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આબેની શુક્રવારે જાપાનના નારો શહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

આગળનો લેખ
Show comments