Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડના રામનગરમાં વરસાદી નાળામાં તણાયા ત્રણ યુવક, જીવ બચી ગયો

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2023 (15:47 IST)
ઉત્તરાખંડના રામનગરમાં વરસાદી નાળાને જબરદસ્તીથી ક્રોસ કરવા માટે ત્રણ યુવકોનો ભોગ લેવાયો. જે દરમિયાન તે ગટરના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.
 
દેશના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને અલર્ટા રજૂ કરાયો છે. ઉત્તરાખંડમા પણ ખૂબ વરસાદા વરસી રહ્યો છે. ઉત્તરાખંડના રામનગરમાં પણ અલર્ટા રજૂ કરાયો હતો. અહીં મોડી રાત્રે થયેલ વરસાદના કારણે વરસાદી નાળા ઉભરાઈ ગયા છે. આ નાળાને પારા કરવાના દરમિયાના ઘણા લોકોના જીવ પણ ગયો 
 
તાજેતરમા આવા જા ભયંકર દ્ર્શ્ય જોવા મળ્યા છે. જ્યારે રામનગરના ઢીળા વિસ્તારમાં એક ઉભરાયેલા વરસાદી નળામાં ત્રણ યુવકો તેમની મોટરસાઈકિલ સાથે પારા કરવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાના ત્રણા પાણીના પ્રવાહના કારણે નીચે પડી ગયા. ત્રણેના જીવ બચી ગયા પણ તે ઈજાગ્રસ્ત થયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments