Webdunia - Bharat's app for daily news and videos

Install App

બર્ગરમાં નિકળ્યુ બિચ્છૂ, અડધુ ભાગ પણ ચાવી ગયુ યુવક, તબીયત લથડાતા દાખલ કરાવ્યો

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (15:50 IST)
માલવીય નગર સ્થિત એક રેસ્ટોરેંટમાં બર્ગર ખાવાના દરમિયાન બિચ્છૂ જેવુ જીવ નિકળતા લોકોએ વિરોધ પ્રદર્શ કર્યુ છે. એક ગ્રાહકનો આરોપ છે કે તેને જે બર્ગર ઑર્ડર કર્યુ હતુ તે બર્ગરને ખાતા સમયે બિચ્છૂ જેવો જીવ જોવાયા જેનાથી યુવકી તબીયત લથડાઈ ગઈ છે તેને જયપુરિયા હોસ્પીટલમાં દાખલ કરાવવુ પડ્યુ. 
 
અત્યારે પણ યુવકની તબીયત ખરાબ છે. જવાહર નગર થાણામાં તેની ફરિયાદ કરાઈ છે. 
 
તરૂણ સૈની તેમના મિત્ર સાથે એક રેસ્ટોરેંટમાં બર્ગર ખાવા ગયો હતો ત્યાં તેણે બે બર્ગર ઓર્ડર કર્યા. એક બર્ગર મિત્રને આપ્યુ અને બીજુ તરૂણ પોતે ખાવા લાગ્યા. કાગળમાં પેક બર્ગર ખોલીને અડધુ ચાવવા ત ઓ સ્વાદ બદલી ગયુ. મોઢાની અંદર કઈક અજીબની યુવકને શંકા થઈ. 
 
હાથમાં અડધુ બર્ગરમાં કાળો કીડો નજર આવ્યુ. તરૂણે અંદર દાબેલો ભાગ પણ બહાર કાઢ્યુ. ત્યારે ખબર પડી કે આ જીવ નાનો મરેલુ બિચ્છૂ હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments