Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો CCTV અને સિક્યોરિટી બેરિયર તોડ્યા

Webdunia
બુધવાર, 30 માર્ચ 2022 (14:09 IST)
દેશની રાજશાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind Kejriwal) ના ઘરે તોફાની તત્વોએ હુમલો કરી નાખ્યો. આ દાવો દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા  (Manish Sisodia) એ કર્યો છે.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે મનીષ સિસોદિયા એ ટ્વીટ કરીને લખ્યુ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ઘર પર અસમાજિક તત્વોએ હુમલો કરી CCTV કેમરા અને સિક્યોરિટી બેરિયર તોડી નાખ્યા છે. ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

દીકરી તેના પ્રેમી સાથે રૂમમાં સેક્સ કરી રહી હતી, પછી માતાએ તેને જોઈ અને તે પણ અંદર ગઈ, પછી પ્રેમીએ દીકરીને છોડીને માતા સાથે કર્યું

આગળનો લેખ
Show comments