Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેહરાદૂન શતાબ્દી ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ, બધા મુસાફરો સુરક્ષિત

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (14:42 IST)
દેહરાદૂન જન શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં ભયાનક આગ લાગી ગઈ. આગ લાગતા જ ટ્રેનને રોકી દેવામાં આવી અને તરત બોગીને ટ્રેનથી અલગ કરી દેવામાં આવી.  આ ઘટનામાં કોઈના ઘાયલ થવાની સૂચના હજુ સુધી નથી. આગની જાણ થતાં જ રેલવે ડિવિઝન હેડક્વાર્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. એડીઆરએમ એન.એન.સિંહ સહિત અન્ય રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મુરાદાબાદથી ડીઆરએમ પણ જશે.
<

A fire broke out in the C4 compartment of the Delhi-Dehradun Shatabdi Express today, due to a short circuit. The incident happened near Kansro. All passengers were safely evacuated, no injuries reported: Uttarakhand DGP Ashok Kumar pic.twitter.com/iTIwSkxCWS

— ANI (@ANI) March 13, 2021 >
આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જ્યારે કોચમાં આગ લાગી ત્યારે 35 મુસાફરો હતા. જેમને  તરત જ આગલા કોચમાં ખસેડવામાં આવ્યા હતા. ડીસીએમનું કહેવું છે કે તમામ મુસાફરો સલામત છે. બધા દહેરાદૂન પહોંચ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments